૪) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :
- સૂરમો લગાવવાથી નવી પાંપણો નીકળે છે, આંખનું તેજ વધે છે અને સજદાને લંબાણ (તૂલ) આપવામાં મદદ મળે છે. Source Link
- સૂરમો આંખોને તેજ આપે છે, પાંપણો પેદા કરે છે અને આંખોમાંથી પાણી નીકળતુ અટકાવે છે.
No comments:
Post a Comment