૯) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :
મીસ્વાક (બ્રશ / દાંતણ કરવા)ના બાર (૧૨) ફાયદા છે :
- પયગમ્બરોની સુન્નત છે.
- મોં સાફ થાય છે.
- આંખોની રોશની વધે છે.
- બલગમ (કફ) દૂર થાય છે.
- યાદશક્તિ વધે છે.
- દાંત સફેદ બને છે.
- નેક કાર્યોનો સવાબ અનેક ગણો વધી જાય છે.
- દાંતોની નબળાઇ દૂર કરે છે અને તેને પડી જતા અટકાવે છે.
- દાંતના મૂળ મજબૂત બને છે.
- ભૂખ સાચી અને વધારે લાગે છે.
- ફરિશ્તા મીસ્વાક કરનાર પ્રત્યે વધારે ખુશ થાય છે.
No comments:
Post a Comment