-->

Tuesday 14 July 2020

Dard Ane Dua


૯) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવા)ના બાર (૧૨) ફાયદા છે :

- પયગમ્બરોની સુન્નત છે.

- મોં સાફ થાય છે.

- આંખોની રોશની વધે છે.

- ખુદાની ખુશનુદીનું કારણ છે.                                    Source Link

- બલગમ (કફ) દૂર થાય છે.

- યાદશક્તિ વધે છે.

- દાંત સફેદ બને છે.

- નેક કાર્યોનો સવાબ અનેક ગણો વધી જાય છે.

- દાંતોની નબળાઇ દૂર કરે છે અને તેને પડી જતા અટકાવે છે.

- દાંતના મૂળ મજબૂત બને છે.

- ભૂખ સાચી અને વધારે લાગે છે.

- ફરિશ્તા મીસ્વાક કરનાર પ્રત્યે વધારે ખુશ થાય છે.

No comments: