-->

Tuesday 14 July 2020

Dard Ane Dua


પ્રકરણ-૧ : આંખનું તેજ ઓછું હોવું, રાત્રે ઓછું દેખાવું, ચશ્માના નંબર વધારે હોવા, આંખો દુઃખવી, આંખોમાંથી પાણી નીકળવા, અંધાપો, મોતિયો, કેટલાક રંગો ન પારખી શકાય તેવો નેત્ર રોગ, વર્ણાન્ધતા, આંજળી, રતાંધળાપણું
૧) મુફઝઝલ ઇબ્ને ઉમર કહે છે કે મેં ઇમામ જાફર સાદીક (અ.સ.)ને આંખના દુખાવાની ફરીયાદ કરી.

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :                        Source link

જમી લીધા પછી હાથ ધોઇ લો, ત્યારે ભીના હાથને આંખની ભમર અને પાપણો ઉપર ફેરવી લેવો અને ત્રણ વખત પઢવું : ‘અલ હમ્દો લિલ્લાહીલ મોહસેનીલ મુજમેલીલ મુનએમીલ મુફઝઝીલ’

મુફઝઝલ કહે છે કે જયારથી મેં ઇમામ (અ.સ.)ના આ કથન ઉપર અમલ કર્યો છે, ત્યારથી મારી આંખ કયારેય દુઃખી નથી.


No comments: