પ્રકરણ-૧ : આંખનું તેજ ઓછું હોવું, રાત્રે ઓછું દેખાવું, ચશ્માના નંબર વધારે હોવા, આંખો દુઃખવી, આંખોમાંથી પાણી નીકળવા, અંધાપો, મોતિયો, કેટલાક રંગો ન પારખી શકાય તેવો નેત્ર રોગ, વર્ણાન્ધતા, આંજળી, રતાંધળાપણું
૧) મુફઝઝલ ઇબ્ને ઉમર કહે છે કે મેં ઇમામ જાફર સાદીક (અ.સ.)ને આંખના દુખાવાની ફરીયાદ કરી.
જમી લીધા પછી હાથ ધોઇ લો, ત્યારે ભીના હાથને આંખની ભમર અને પાપણો ઉપર ફેરવી લેવો અને ત્રણ વખત પઢવું : ‘અલ હમ્દો લિલ્લાહીલ મોહસેનીલ મુજમેલીલ મુનએમીલ મુફઝઝીલ’
મુફઝઝલ કહે છે કે જયારથી મેં ઇમામ (અ.સ.)ના આ કથન ઉપર અમલ કર્યો છે, ત્યારથી મારી આંખ કયારેય દુઃખી નથી.
No comments:
Post a Comment