-->

Tuesday 14 July 2020

Dard Ane Dua



૭) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

સૂરમો લગાવવાથી મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે અને પાંપણો મજબૂત બને છે.

૮) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :                    Source Link

જમી લીધા પછી હાથ ધોઇ લો, ત્યારે ભીના હાથને પાંપણો ઉપર ફેરવી લો, તેનાથી આંખના દર્દથી સુરક્ષિત રહેશો.

No comments: