-->

Tuesday 14 July 2020

Dard Ane Dua

૩) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

- તમારા માટે મીસ્વાક (બ્રશ) કરવું જરૂરી છે કારણ કે તેનાથી આંખનું તેજ વધે છે અને તેજ રીતે સુરમો લગાવવો જરૂરી છે કારણ કે તેનાથી મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે.

- મીસ્વાક (બ્રશ) કરવાથી બલગમ (કફ) નીકળી જાય છે અને દીમાગ તથા આંખો તરફનું વધારાનું પાણી નીકળી જાય છે, જેના કારણે આંખોની રોશની વધે છે.                    Source Link
- સૂરમો લગાવવાથી આંખોનું વધારાનું પાણી નીકળતુ અટકી જાય છે અને મોંઢાના રસ્તે નીકળે છે, જેના કારણે મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે.

No comments: