૩) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :
- તમારા માટે મીસ્વાક (બ્રશ) કરવું જરૂરી છે કારણ કે તેનાથી આંખનું તેજ વધે છે અને તેજ રીતે સુરમો લગાવવો જરૂરી છે કારણ કે તેનાથી મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે.
- મીસ્વાક (બ્રશ) કરવાથી બલગમ (કફ) નીકળી જાય છે અને દીમાગ તથા આંખો તરફનું વધારાનું પાણી નીકળી જાય છે, જેના કારણે આંખોની રોશની વધે છે. Source Link
- સૂરમો લગાવવાથી આંખોનું વધારાનું પાણી નીકળતુ અટકી જાય છે અને મોંઢાના રસ્તે નીકળે છે, જેના કારણે મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે.
No comments:
Post a Comment